ગીરગાયના આહાર અંગે સંદેશ by RFIS-ADVISORIES published on 2022-12-21T12:03:32Z નમસ્કાર, રિલાયન્સ ફાઉન્ડેશન પ્રસ્તુત પશુપાલન અંગે સંદેશ, ગીરગાયને (૪૭૦ કિલોગ્રામ શારીરિક વજન અને ૭.૬ લિટર દૈનિક દૂધ ઉત્પાદન ધરાવતી) તેની કુલ જરુરીયાતના ૫૦ % પ્રોટીન પૂરું પાડવા માટે દૈનિક ૧૮ કિલોગ્રામ લીલો મારવેલ / જિંજવો ઘાસ આપવામાં આવેતો દૂધ ઉત્પાદનમાં ૬.૮૧ % નો નોંધ પાત્ર વધારો તેમજ ખોરાકીય ખર્ચની સાપેક્ષમાં ૪૧.૦૮ % જેટલો વધુ નફો થાય છે. મારવેલ / જિંજવો ઘાસની કાપણી દર ૪૦-૪૫ દિવસના અંતરે કરવી જોઈએ. પ્રાપ્ત માહિતી જુનાગઢ કૃષિ યુનિવર્સીટીથી મેળવેલ છે. આભાર